Rajkot
શ્રી ઘનશ્યામ મહારાજના ફૂલના વાઘાના દર્શન
10&12 Student Exam Blessing (P.Gurumaharaj)
Annualday- Shri Swaminarayan Gurukul Rajkot
મોરબીમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની નૂતન શાખાનો શિલાન્યાસ
તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૨ના શુભ દિને રાજકોટ જીલ્લાના મોરબી શહેરમાં પૂજ્યપાદ્ સેવામૂર્તિ કોઠારી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામીના પવિત્ર સાનિધ્યમાં પૂજ્યપાદ્ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના મંગલ કરકમળોથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની વધુ એક શાખાનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો.
પૂ. જોગી સ્વામી ૧૦મી ચાર ધામ યાત્રા ટ્રેન
પૂજ્યપાદ કોઠારી સ્વામીનું સ્વાસ્થ્ય
પૂજ્યપાદ કોઠારી સ્વામીનું સ્વાસ્થ્ય હાલ ખૂબ જ સારું છે. રાજકોટ ગુરુકુળમાં ૨૩ જાન્યુઆરી, સોમવારે પૂજ્ય કોઠારી સ્વામીને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા ત્યારથી આજે ૩૦ જાન્યુઆરી, સોમવાર સુધી વિદ્યાર્થી-સંતોએ પૂજ્ય કોઠારી સ્વામીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનારૂપે અખંડ ધૂન કરી હતી. આજે પૂજ્ય સ્વામી હોસ્પિટલથી ગુરુકુળ આવી ગયા છે. પૂજ્ય સ્વામીને શરીરે વિશેષ સારું રહે તે માટે સહુ [...]
પૂજ્ય પાર્ષદ શ્રી રવજી ભગત અંતિમ સંસ્કાર વિધી
Parshad Shree Ravji Bhagat, aged and Akhand Bhagawat Parayan Parshed of Gurukul Parivar went to Akshar Dham on October 29, 2011

Sadvidya
Swaminarayan Darshan