Surat
શ્રીહરિ પ્રાગટ્ય મહોત્સવ સ્વામિનારાયણ નૃત્યનાટિકા
શ્રીહરિ પ્રાગટ્ય મહોત્સવ સ્વામિનારાયણ નૃત્યનાટિક ગીત, સંગીત, નૃત્ય, રૂપકોના સથવારે શ્રી ઘનશ્યામ નૃત્ય નાટિકા સાથે અનેરી ધામધૂમથી શ્રી ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ ( તા. ૧ એપ્રિલ, રવિવાર, રામનવમી, રાત્રે ૯-૩૦ થી ૧૧-૩૦ )
મહાતીર્થ સ્વરૂપ ધૂન મંદિરનું ચંદન લેપન, વિવિધ તીર્થ જળ તથા પુષ્પ પાંખડીઓ દ્વારા મહાભિષેક
ગુરુકુલ ખાતે ચાલતી અખંડ ધૂન તથા મંત્ર લેખન ૧૪ વર્ષ પૂર્ણ
વ્યાખ્યાનમાળા-ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન-મહિલા સંમેલન-નૂતન ધ્યાન મંદિર ઉદ્ઘાટન
ત્રિદિનાત્મક વ્યાખ્યાનમાળા -: (૩૦ માર્ચ થી ૧ એપ્રિલ, ૨૦૧૨, સવારે : ૬ થી રાત્રે ૧૧)
જળયાત્રા ભક્તિનંદન શ્રી ઘનશ્યામ મહારાજના નવમ પાટોત્સવ
તા. ૩૧ માર્ચ, સાંજે ૫-૦૦ કલાકે, તાપી મૈયા થી ગુરુકુલ…
હરિકૃષ્ણમહારાજનો અભિષેક તથા વિવિધપ્રકાની તુલા
શ્રીહરિજયંતિએ ગુરુકુલ સુરતમાં હરિકૃષ્ણમહારાજનો અભિષેક તથા વિવિધપ્રકાની તુલા
Bhutapurva Samelan-Gurukul Surat
સુરત ગુરુકુલમાં તા. 1-4-2012, શ્રીહરિ જયંતી – રામનવમીના દિવસે…
MOU Signing Ceremony at Gurukul Surat
ઇન્ડિયાના યુવાનોનું માઇન્ડ પાવર અમારું ધન છે’. એમ આજે જર્મનીની રાવેન્સ બર્ગ વાઇન ગાર્ટન યુનિવર્સીટીના…
Patotsav of Shree Ghanashyam Maharaj: Gurukul Surat
Shree Ghanashyam Maharaj’s Abhishek at Gurukul Surat
Date: 9th March, 2012 Time: 6:30 to 10:30 am (IST)
Live
Annualday GurukulSurat 04-02-2012
જય સ્વામિનારાયણ
* ગુરુકુલ સુરતમાં હાલમાં 4958 જેટલા વિદ્યાર્થીઑ અભ્યાસ કરે છે. અભ્યાસનીસાથે સાથે અનેક વિધ ઇતર સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મોખરેનું સ્થાન જાળવી રાખે છે. દર વર્ષની માફક આ વર્ષનો વાર્ષિક ઉત્સવ – એન્યુઅલ ડે ખૂબ ભવ્ય – લાઇટીંગ સાથે તા. 4-2-2012, શનિવારે સાંજે 7-45 કલાકે ઉજવાયો.
આ કાર્યક્રમની રૂપરેખા
* પ્રાર્થના – [...]

Sadvidya
Swaminarayan Darshan