Major Events
The Grand Opening Ceremony of Gurukul Bidar
Have a look at the Grand Opening Ceremony held at Shree Swaminarayan Gurukul Bidar on 29th April,2012.
મોરબીમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની નૂતન શાખાનો શિલાન્યાસ
તારીખ ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૨ના શુભ દિને રાજકોટ જીલ્લાના મોરબી શહેરમાં પૂજ્યપાદ્ સેવામૂર્તિ કોઠારી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામીના પવિત્ર સાનિધ્યમાં પૂજ્યપાદ્ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના મંગલ કરકમળોથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની વધુ એક શાખાનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો.
ચિંતનઃ સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મશાસ્ત્રોનું
//
પૂ. જોગી સ્વામી ૧૦મી ચાર ધામ યાત્રા ટ્રેન
પૂજ્યપાદ કોઠારી સ્વામીનું સ્વાસ્થ્ય
પૂજ્યપાદ કોઠારી સ્વામીનું સ્વાસ્થ્ય હાલ ખૂબ જ સારું છે. રાજકોટ ગુરુકુળમાં ૨૩ જાન્યુઆરી, સોમવારે પૂજ્ય કોઠારી સ્વામીને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા ત્યારથી આજે ૩૦ જાન્યુઆરી, સોમવાર સુધી વિદ્યાર્થી-સંતોએ પૂજ્ય કોઠારી સ્વામીના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનારૂપે અખંડ ધૂન કરી હતી. આજે પૂજ્ય સ્વામી હોસ્પિટલથી ગુરુકુળ આવી ગયા છે. પૂજ્ય સ્વામીને શરીરે વિશેષ સારું રહે તે માટે સહુ [...]
શ્રી ઘનશ્યામ મહારાજ તૃતીય પાટોત્સવ – તરવડા
સપ્તમ પાટોત્સવ તથા પૂ.શ્રી જોગી સ્વામી સ્મૃતિ મહોત્સવ.
Sarvamangal Mahotsav 2011
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જૂનાગઢમાં ઉજવાયો ભવ્ય સર્વમંગલ મહોત્સવ…
Foundation Ceremony – Gurukul BIDAR
Foundation Ceremony of Shree Swaminarayan Gurukul Bidar was held on Dasara (6-Oct-2011).
Foundation Ceremony – Gurukul Raipur
In the Capital city of Chhatisghar, RAIPUR, Shree Swaminarayan Gurukul Rajkot leaps ahead…

Sadvidya
Swaminarayan Darshan